સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય
નવસારીમાં આવેલું જાહેર પુસ્તકાલય
સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય દક્ષિણ ગુજરાતના નવસારી ખાતે આવેલું એક પુસ્તકાલય છે, જે ગુજરાત રાજ્યના સૌથી વિશાળ પુસ્તકાલયો પૈકીનું એક છે. ગુજરાત રાજ્યનાં પુસ્તકાલયો પૈકી એક માત્ર એવું પુસ્તકાલય છે કે જે સ્વ. મોતીલાલ અમીન પુસ્તકાલય સેવા પારિતોષિક પાંચ વાર મેળવી ચુક્યું છે. આ પુસ્તકાલયની સ્થાપના ઈ. સ. ૧૮૯૮ના વર્ષમાં કરવામાં આવી હતી.
સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય, નવસારી | |
દેશ | ભારત |
---|---|
પ્રકાર | જાહેર પુસ્તકાલય |
સ્થાપના | ૧૮૯૮ |
સ્થાન | નવસારી, ગુજરાત |
અક્ષાંશ-રેખાંશ | 20°57′10″N 72°55′45″E / 20.9526952°N 72.9292933°E |
વેબસાઇટ | www |
Map | |
બાહ્ય કડીઓ
🔥 Top keywords: મુંબઈમુખપૃષ્ઠરાશીવિશેષ:શોધબકરી ઈદઢાંચો:Main articleસંત કબીરભારતનું બંધારણસમાનાર્થી શબ્દોમિઆ ખલીફાગુજરાતના જિલ્લાઓઢાંચો:Lcઢાંચો:Special charactersસોનુંભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોગુજરાતી ભાષાગુજરાતસુરતરાજસ્થાનનરસિંહ મહેતાસિંધુઉદકજનનરેન્દ્ર મોદીભારતશ્રીમદ્ ભગવદ્ ગીતાગુજરાતી અંકઝવેરચંદ મેઘાણીઅમદાવાદદિલ્હીમહાત્મા ગાંધીઢાંચો:Pp-semi-indefઢાંચો:Infobox language/codelistભારતનો ઇતિહાસગંગાસતીઝારખંડલોખંડમહારાજ લાયબલ કેસઢાંચો:Pp-protectedગુજરાતી સાહિત્યકારોની યાદી