શતપથ બ્રાહ્મણ
શતપથ બ્રાહ્મણ શુક્લ યજુર્વેદનો એક બ્રાહ્મણગ્રંથ છે. જેને બ્રાહ્મણગ્રંથોમાં સૌથી વધુ પ્રામાણિક માનવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિના પ્રાચીનકાળમાં બ્રાહ્મણો દ્વારા કરવામાં આવતા કર્મકાંડો અને યજ્ઞોના માર્ગદર્શન માટે જુદા જુદા બ્રાહ્મણગ્રંથોની રચના કરવામાં આવી હતી.
શતપથ બ્રાહ્મણમાં ગણિત
શતપથ બ્રાહ્મણમા યજ્ઞની વેદીઓ અને જ્યોતિષશાસ્ત્ર વિશે માહિતી આપવામાં આવી છે અને ગ્રહોના અંતરો વિશે સુક્ષ્મ ગણતરીઓ કરવામાં આવી છે.
🔥 Top keywords: મુંબઈમુખપૃષ્ઠરાશીવિશેષ:શોધબકરી ઈદઢાંચો:Main articleસંત કબીરભારતનું બંધારણસમાનાર્થી શબ્દોમિઆ ખલીફાગુજરાતના જિલ્લાઓઢાંચો:Lcઢાંચો:Special charactersસોનુંભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોગુજરાતી ભાષાગુજરાતસુરતરાજસ્થાનનરસિંહ મહેતાસિંધુઉદકજનનરેન્દ્ર મોદીભારતશ્રીમદ્ ભગવદ્ ગીતાગુજરાતી અંકઝવેરચંદ મેઘાણીઅમદાવાદદિલ્હીમહાત્મા ગાંધીઢાંચો:Pp-semi-indefઢાંચો:Infobox language/codelistભારતનો ઇતિહાસગંગાસતીઝારખંડલોખંડમહારાજ લાયબલ કેસઢાંચો:Pp-protectedગુજરાતી સાહિત્યકારોની યાદી