નિલમબાગ પેલેસ

ભાવનગરમાં આવેલ મહેલ-હોટેલ

નિલમબાગ પેલેસ કે નિલમબાગભાવનગરના ગોહિલ વંશના રાજવી દ્વારા ૧૮૫૯માં બાંધવામાં આવેલો એક મહેલ છે[૧].

નિલમબાગ પેલેસ
નકશો
સામાન્ય માહિતી
સ્થાનભાવનગર, ગુજરાત, ભારત
પૂર્ણ૧૮૫૯

અન્ય માહિતિ

હાલની સ્થિતિમાં એનો વિસ્તાર ચાર હેક્ટરમાં ફેલાયેલો છે અને હાલમાં ત્યાં હેરીટેજ હોટેલ ચલાવવામાં આવી રહી છે. આ મહેલનું બાંધકામ વિલિયમ એમરસન દ્વારા કરવામાં આવ્યું હતું કે જેણે તેના ઉપરાંત તખ્તસિંહજી હોસ્પિટલ અને કોલકાતાનું વિક્ટોરીયા મેમોરીયલ પણ બાંધ્યા હતા. આ મહેલમાં ભારતીય શૈલી અને આધુનિક શૈલીનો સુભગ સમન્વય જોવા મળે છે.

બાહ્ય કડીઓ

સંદર્ભ