નિલમબાગ પેલેસ
ભાવનગરમાં આવેલ મહેલ-હોટેલ
નિલમબાગ પેલેસ કે નિલમબાગ એ ભાવનગરના ગોહિલ વંશના રાજવી દ્વારા ૧૮૫૯માં બાંધવામાં આવેલો એક મહેલ છે[૧].
નિલમબાગ પેલેસ | |
---|---|
સામાન્ય માહિતી | |
સ્થાન | ભાવનગર, ગુજરાત, ભારત |
પૂર્ણ | ૧૮૫૯ |
અન્ય માહિતિ
હાલની સ્થિતિમાં એનો વિસ્તાર ચાર હેક્ટરમાં ફેલાયેલો છે અને હાલમાં ત્યાં હેરીટેજ હોટેલ ચલાવવામાં આવી રહી છે. આ મહેલનું બાંધકામ વિલિયમ એમરસન દ્વારા કરવામાં આવ્યું હતું કે જેણે તેના ઉપરાંત તખ્તસિંહજી હોસ્પિટલ અને કોલકાતાનું વિક્ટોરીયા મેમોરીયલ પણ બાંધ્યા હતા. આ મહેલમાં ભારતીય શૈલી અને આધુનિક શૈલીનો સુભગ સમન્વય જોવા મળે છે.
બાહ્ય કડીઓ
સંદર્ભ
🔥 Top keywords: મુંબઈમુખપૃષ્ઠરાશીવિશેષ:શોધબકરી ઈદઢાંચો:Main articleસંત કબીરભારતનું બંધારણસમાનાર્થી શબ્દોમિઆ ખલીફાગુજરાતના જિલ્લાઓઢાંચો:Lcઢાંચો:Special charactersસોનુંભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોગુજરાતી ભાષાગુજરાતસુરતરાજસ્થાનનરસિંહ મહેતાસિંધુઉદકજનનરેન્દ્ર મોદીભારતશ્રીમદ્ ભગવદ્ ગીતાગુજરાતી અંકઝવેરચંદ મેઘાણીઅમદાવાદદિલ્હીમહાત્મા ગાંધીઢાંચો:Pp-semi-indefઢાંચો:Infobox language/codelistભારતનો ઇતિહાસગંગાસતીઝારખંડલોખંડમહારાજ લાયબલ કેસઢાંચો:Pp-protectedગુજરાતી સાહિત્યકારોની યાદી