નટવરસિંહજી ક્રિકેટ ક્લબ મેદાન
નટવરસિંહજી ક્રિકેટ ક્લબ મેદાન એક ક્રિકેટનું મેદાન છે, જે પોરબંદર, સૌરાષ્ટ્ર ખાતે આવેલ છે. આ મેદાન ખાતે ઓક્ટોબર ૧૯૬૦ના સમયમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમ અને મહારાષ્ટ્ર ક્રિકેટ ટીમ વચ્ચે રણજી ટ્રોફીનો મુકાબલો થયો હતો.[૧] આ મેચમાં મહારાષ્ટ્ર ક્રિકેટ ટીમ ૧૦ વિકેટથી જીતી ગઈ હતી. ઓછા જુમલાવાળી મેચમાં સૌરાષ્ટ્રની ટીમે ૯૪ અને ૧૩૯ રન બનાવ્યા હતા, જ્યારે મહારાષ્ટ્રની ટીમે ૧૮૭ અને ૪૭/૦નો જુમલો નોંધાવી આ ત્રણ દિવસીય મેચ, બે જ દિવસમાં પૂર્ણ કરી જીતી લીધી હતી.[૨] આ એકમાત્ર પ્રથમ કક્ષાની ક્રિકેટ-મેચ આ મેદાન પર રમાઈ હતી.[૩]
નટવરસિંહજી ક્રિકેટ ક્લબ મેદાન | |
---|---|
સામાન્ય માહિતી | |
સ્થાન | પોરબંદર, સૌરાષ્ટ્ર |
અન્ય માહિતી | |
બેઠક ક્ષમતા | માહિતી અપ્રાપ્ય |
સંદર્ભો
બાહ્ય કડીઓ
🔥 Top keywords: મુંબઈમુખપૃષ્ઠરાશીવિશેષ:શોધબકરી ઈદઢાંચો:Main articleસંત કબીરભારતનું બંધારણસમાનાર્થી શબ્દોમિઆ ખલીફાગુજરાતના જિલ્લાઓઢાંચો:Lcઢાંચો:Special charactersસોનુંભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોગુજરાતી ભાષાગુજરાતસુરતરાજસ્થાનનરસિંહ મહેતાસિંધુઉદકજનનરેન્દ્ર મોદીભારતશ્રીમદ્ ભગવદ્ ગીતાગુજરાતી અંકઝવેરચંદ મેઘાણીઅમદાવાદદિલ્હીમહાત્મા ગાંધીઢાંચો:Pp-semi-indefઢાંચો:Infobox language/codelistભારતનો ઇતિહાસગંગાસતીઝારખંડલોખંડમહારાજ લાયબલ કેસઢાંચો:Pp-protectedગુજરાતી સાહિત્યકારોની યાદી