દેવકી | |
---|---|
મહાભારતનું પાત્ર | |
![]() કૃષ્ણ અને બલરામનું તેમના માતા-પિતા સાથે મિલન (રાજા રવિ વર્માનું ચિત્ર) | |
માહિતી | |
કુટુંબ | દેવક (પિતા) કંસ (ભાઇ) રોહિણી |
જીવનસાથી | વસુદેવ |
બાળકો | કૃષ્ણ, બલરામ અને સુભદ્રા |
હિંદુ ધર્મના મહાભારત ગ્રંથ પ્રમાણે દેવકી એ દેવક ની પુત્રી, કંસની બહેન અને વાસુદેવની પત્નિ અને કૃષ્ણની માતા હતી.[૧][૨]
ભાગવત પુરાણ અનુસાર દેવકીના લગ્ન પછી આકાશવાણી થયેલી જેમાં દેવકી અને વાસુદેવનું આઠમું સંતાન કંસનો વધ કરશે તેવું જણાવાયું હતું. આ કારણે કંસ દેવકી-વાસુદેવને કારાગૃહમાં કેદ કરી દે છે અને તેમના ૬ સંતાનોને ક્રુરતા પૂર્વક મારી નાખે છે.