ચેકિતાન

ધૃષ્ટકેતુનો પુત્ર

ચેકિતાન (સંસ્કૃત: चेकितान) એ કૈકેઇ રાજ ધૃષ્ટકેતુનો પુત્ર હતો[૧], જેણે પાંડવોના પક્ષમાં રહી કુરુક્ષેત્રનું યુદ્ધ કર્યુ હતું. મહાભારતના યુદ્ધના પ્રથમ દિવસે જ દુર્યોધનના હાથે તે હણાયો હતો.

સંદર્ભ