ચક્રવ્યુહ
ચક્રવ્યુહ એ મહાભારત ના યુધ્ધની એક એવી રણનીતિ હતી, જે દ્રોણાચાર્ય વડે ઉપયોગમાં લેવાઇ હતી અને તેમાં અભિમન્યુ યુધ્ધમાં માર્યો ગયો હતો.[૧] અર્જુને તેનો બદલો લેવા માટે જયદ્રથનો વધ કરેલો.
ઉપયોગ
તેનો ઉપયોગ નીચેના કારણોથી થાય છે:
- કોઇ એક વ્યક્તિને પકડવા માટે.
- કોઇ એક વ્યક્તિને બચાવવા માટે.
- સામેની સેનામાં કોઇ આ વ્યુહનો જાણકાર ના હોય ત્યારે સેનાનો વિનાશ કરવા માટે.
આ વ્યુહ માટે વિશાળ સેનાની જરૂર પડે છે.
રચના
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/01/Chakravyuha.svg/220px-Chakravyuha.svg.png)
આ વ્યુહરચના માટે વિશાળ સેનાની જરૂર પડે છે અને એમાં સાત ગોળાકારમાં સેનાની ગોઠવણ કરવામાં આવે છે, જે ચક્ર અથવા કમળ જેવો આકાર બનાવે છે.[૨]
આ પણ જુઓ
સંદર્ભ
🔥 Top keywords: મુંબઈમુખપૃષ્ઠરાશીવિશેષ:શોધબકરી ઈદઢાંચો:Main articleસંત કબીરભારતનું બંધારણસમાનાર્થી શબ્દોમિઆ ખલીફાગુજરાતના જિલ્લાઓઢાંચો:Lcઢાંચો:Special charactersસોનુંભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોગુજરાતી ભાષાગુજરાતસુરતરાજસ્થાનનરસિંહ મહેતાસિંધુઉદકજનનરેન્દ્ર મોદીભારતશ્રીમદ્ ભગવદ્ ગીતાગુજરાતી અંકઝવેરચંદ મેઘાણીઅમદાવાદદિલ્હીમહાત્મા ગાંધીઢાંચો:Pp-semi-indefઢાંચો:Infobox language/codelistભારતનો ઇતિહાસગંગાસતીઝારખંડલોખંડમહારાજ લાયબલ કેસઢાંચો:Pp-protectedગુજરાતી સાહિત્યકારોની યાદી