ઉમાકાંત પ્રેમાનંદ શાહ
ભારતીય લેખક (૧૯૧૫-૧૯૮૮)
ઉમાકાંત પ્રેમાનંદ શાહ ગુજરાત, ભારતના એક વિદ્વાન હતા.
ઉમાકાંત પ્રેમાનંદ શાહ | |
---|---|
જન્મની વિગત | ૨૦ માર્ચ ૧૯૧૫ |
મૃત્યુ | નવેમ્બર ૧૯૮૮ |
રાષ્ટ્રીયતા | ભારતીય |
વ્યવસાય | લેખક, વિદ્વાન |
જીવન
ઉમાકાંતનો જન્મ ૨૦ માર્ચ ૧૯૧૫ના રોજ વડોદરામાં થયો હતો.[૧] તેમણે 'જૈન કલાના તત્વો' પર શોધનિબંધ રજૂ કરી ડૉક્ટરેટની પદવી મેળવેલ હતી.[૧] તેઓ ૧૯૫૪માં ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, વડોદરાના ડેપ્યુટી ડિરેક્ટર (ઉપ નિદેશક) બન્યા હતા.[૧] તેઓ ૧૯૬૫માં સંસ્થામાં રામાયણ પ્રોજેક્ટના વડા બન્યા હતા.[૧]
શાહનું અવસાન નવેમ્બર ૧૯૮૮માં થયું હતું.[૧]
સંશોધનકાર્ય
ઉમાકાંત પી શાહને અંગ્રેજી અને ગુજરાતી ભાષાઓમાં મળીને કુલ ૧૪૭ પ્રકાશનોમાં ૬૨ કૃતિઓ અને ૯૫૧ લાઇબ્રેરી હોલ્ડિંગ્સનો શ્રેય આપવામાં આવે છે.[૨]
જૈન ધર્મ પરની તેમની કૃતિઓમાં "જૈન-રૂપ-મંદના: જૈન મૂર્તિશાસ્ત્ર"નો સમાવેશ થાય છે.[૩]
સંદર્ભ
ઉદ્ધરણ
સ્રોત
- Shah, Umakant Premanand (1987), Jaina-rūpa-maṇḍana: Jaina iconography, Abhinav Publications, ISBN 81-7017-208-X, https://books.google.com/books?id=m_y_P4duSXsC
- Vyas, Dr. R. T., ed. (1995), Studies in Jaina Art and Iconography and Allied Subjects, The Director, Oriental Institute, on behalf of the Registrar, M.S. University of Baroda, Vadodara, ISBN 81-7017-316-7, https://books.google.com/books?id=fETebHcHKogC
🔥 Top keywords: મુંબઈમુખપૃષ્ઠરાશીવિશેષ:શોધબકરી ઈદઢાંચો:Main articleસંત કબીરભારતનું બંધારણસમાનાર્થી શબ્દોમિઆ ખલીફાગુજરાતના જિલ્લાઓઢાંચો:Lcઢાંચો:Special charactersસોનુંભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોગુજરાતી ભાષાગુજરાતસુરતરાજસ્થાનનરસિંહ મહેતાસિંધુઉદકજનનરેન્દ્ર મોદીભારતશ્રીમદ્ ભગવદ્ ગીતાગુજરાતી અંકઝવેરચંદ મેઘાણીઅમદાવાદદિલ્હીમહાત્મા ગાંધીઢાંચો:Pp-semi-indefઢાંચો:Infobox language/codelistભારતનો ઇતિહાસગંગાસતીઝારખંડલોખંડમહારાજ લાયબલ કેસઢાંચો:Pp-protectedગુજરાતી સાહિત્યકારોની યાદી