અંબાપુરની વાવ
ગાંધીનગરના અંબાપુર ગામમાં આવેલી વાવ
અંબાપુરની વાવ ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લામાં ગાંધીનગર શહેરની અંબાપુર ગામમાં આવેલી એક વાવ છે.[૧][૨] આ વાવ ૧૫મી સદીમાં રુડાબાઇ વાઘેલાએ રાણજીતસિંહ વાઘેલાની સ્મૃતિમાં બંધાવેલી હતી. આ વાવ વ્યવસ્થિત રીતે બાંધકામ કરાયેલી અને પાંચ માળ ધરાવે છે.
અંબાપુરની વાવ | |
---|---|
સામાન્ય માહિતી | |
સ્થાપત્ય શૈલી | હિંદુ અને મુસ્લિમ સ્થાપત્ય |
નગર અથવા શહેર | ગાંધીનગર |
દેશ | ગુજરાત |
અક્ષાંશ-રેખાંશ | 23°09′07″N 72°36′39″E / 23.151821°N 72.610853°E |
બાંધકામની શરૂઆત | ૧૪૯૯ |
પૂર્ણ | ૧૫મી સદી |
તકનિકી માહિતી | |
માપ | પાંચ માળ ઉંડી |
રચના અને બાંધકામ | |
સ્થપતિ | સ્થાનિક |
આ વાવ રાજ્ય સંરક્ષિત સ્મારક (S-GJ-233) છે.
છબીઓ
- અંબાપુર વાવના સ્થંભો
- વાવનું મુખ્ય સ્થાપત્ય
- માહિતી તકતી
- સ્થંભો
સંદર્ભ
વિકિમીડિયા કોમન્સ પર અંબાપુરની વાવ સંબંધિત માધ્યમો છે.
🔥 Top keywords: મુંબઈમુખપૃષ્ઠરાશીવિશેષ:શોધબકરી ઈદઢાંચો:Main articleસંત કબીરભારતનું બંધારણસમાનાર્થી શબ્દોમિઆ ખલીફાગુજરાતના જિલ્લાઓઢાંચો:Lcઢાંચો:Special charactersસોનુંભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોગુજરાતી ભાષાગુજરાતસુરતરાજસ્થાનનરસિંહ મહેતાસિંધુઉદકજનનરેન્દ્ર મોદીભારતશ્રીમદ્ ભગવદ્ ગીતાગુજરાતી અંકઝવેરચંદ મેઘાણીઅમદાવાદદિલ્હીમહાત્મા ગાંધીઢાંચો:Pp-semi-indefઢાંચો:Infobox language/codelistભારતનો ઇતિહાસગંગાસતીઝારખંડલોખંડમહારાજ લાયબલ કેસઢાંચો:Pp-protectedગુજરાતી સાહિત્યકારોની યાદી