અંબાજી ઉડનખટોલા
અંબાજી ઉડનખટોલા એ અંબાજી, બનાસકાંઠા જિલ્લા, ગુજરાત, ભારત ખાતે આવેલ તળેટીથી ગબ્બર ટેકરી ઉપર લઈ જતો રજ્જુમાર્ગ (રોપવે) છે. તે ૧૯૯૮ના વર્ષમાં યાત્રાળુઓ માટે ખુલ્લો મુક્વામાં આવ્યો હતો.
અંબાજી ઉડનખટોલા | |||
---|---|---|---|
ગબ્બર પર આવેલું ઉડનખટોલાનું સ્ટેશન | |||
Overview | |||
મા અંબાદેવી ઉડન ખટોલા | |||
Character | યાત્રાધામ | ||
Location | અંબાજી | ||
Country | India | ||
Coordinates | 24°20′16″N 72°49′45″E / 24.337652°N 72.829305°E 72°49′45″E / 24.337652°N 72.829305°E | ||
No. of stations | ૨ | ||
Services | અંબાજી, ગુજરાત | ||
Built by | ઉષા બ્રેકો લિમિટેડ | ||
Open | ૧૯૯૮ | ||
Website | ushabreco | ||
Operation | |||
Owner | ઉષા બ્રેકો લિમિટેડ | ||
Operator | ઉષા બ્રેકો લિમિટેડ | ||
Carrier capacity | ૪ યાત્રીઓ | ||
Trip duration | ૨-૩ મિનિટ | ||
Fare | ₹૯૪ (US$૧.૨૦) (2005) | ||
Technical features | |||
Aerial lift type | Mono-cable gondola detachable | ||
No. of support towers | ૧ | ||
No. of cables | ૨ | ||
|
ઇતિહાસ
તળેટી ખાતે તેમજ ગબ્બર ટેકરી પર એમ બે જગ્યા પર આવેલા અંબા માતાના મંદિરોને કારણે, ૫૧ શક્તિપીઠો પૈકીનું એક એવું અંબાજી એક મુખ્ય યાત્રાળુ નગર છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ જે આ મંદિરોનું સંચાલન કરે છે, તેણે ૧૯૯૮ના વર્ષમાં રજ્જુમાર્ગ સ્થાપિત કરી, તેને ઉષા બ્રેકો લિમિટેડને ભાડાપટ્ટા પર સંચાલન કરવા આપ્યો.[૧] [૨]
આ પણ જુઓ
સંદર્ભ
🔥 Top keywords: મુંબઈમુખપૃષ્ઠરાશીવિશેષ:શોધબકરી ઈદઢાંચો:Main articleસંત કબીરભારતનું બંધારણસમાનાર્થી શબ્દોમિઆ ખલીફાગુજરાતના જિલ્લાઓઢાંચો:Lcઢાંચો:Special charactersસોનુંભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોગુજરાતી ભાષાગુજરાતસુરતરાજસ્થાનનરસિંહ મહેતાસિંધુઉદકજનનરેન્દ્ર મોદીભારતશ્રીમદ્ ભગવદ્ ગીતાગુજરાતી અંકઝવેરચંદ મેઘાણીઅમદાવાદદિલ્હીમહાત્મા ગાંધીઢાંચો:Pp-semi-indefઢાંચો:Infobox language/codelistભારતનો ઇતિહાસગંગાસતીઝારખંડલોખંડમહારાજ લાયબલ કેસઢાંચો:Pp-protectedગુજરાતી સાહિત્યકારોની યાદી